Skip to main content

ગુજરાતનો ઈતિહાસ | Part - 1 | ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ | Gujarat No Itihas

❃ ગુજરાતનો ઈતિહાસ:   Part-1: ઈતિહાસ: ➜ ગુજરાતના ઈતિહાસને જાણવા માટે તેને ત્રણ ભાગોમાં વિભાજીત કરાયો છે. (I) પ્રાચીન (II) મધ્યકાલીન (III) આધુનિક ➜ પ્રાચીન સમયગાળાને જાણવા માટે પણ તેને ત્રણ યુગમાં વિભાજન કરવામાં આવ્યું છે. (I) પ્રાગઐતિહાસિક (II) મધ્ય / આદ્ય ઐતિહાસિક (III) ઐતિહાસિક   ➜ પ્રાગઐતિહાસિક સમયગાળાને પણ ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. (I) પુરાતન પાષાણકાળ (II) મધ્ય પાષાણકાળ (III) નૂતન પાષાણકાળ ★ પ્રાગઐતિહાસિક સમય: ➜ લખાણના આરંભ પહેલાનો સમય, ત્યારે માનવી લખતાં - વાંચતાં શીખ્યો ન હતો.  ➜ ગુજરાતમાંથી સૌપ્રથમવાર પ્રાગૈતિહાસિક સમયના અવશેષો ઈ. સ. 1893માં રોબર્ટ બ્રુસ ફૂટ નામના અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રીયએ વડોદરા રાજ્યના ભાગ ગણતાં વિજાપુર તાલુકાના સાબરમતી તટે આવેલા કોટ પેઢામલી (હાલ મહેસાણા જિલ્લામાં) ગામેથી પુરાતન પાષાણયુગના અવશેષો શોધી કાઢ્યા હતા. અહીંથી પથ્થરનાં બનેલા અવશેષો, ઓજારો મળી આવ્યા છે. ➜ ઈ. સ. 1941માં આ જ પ્રદેશના લાંઘણજ ખાતેથી પણ આવા ઓજારો મળી આવ્યા હતા.  ➜ આ યુગના અવશેષો ગુજરાતમાં ઓછા પ્રમાણમાં જોવા મળ્યા છે. ➜ પ્રાગઐતિહાસિક સમયના અવશેષો સાબર, મહી, રેવા તથા ભાદર નદીના પ

CCE First Shift Paper | CCE Exam Question Paper | 1st Shift Paper | 1 April 2024 CCE Exam Paper

★ CCE First Shift Paper | CCE EXAM PAPER | 1st Shift Question Paper | 1 April 2024 CCE Exam Paper: 1. સંધિ છોડો: "રૂપાંતર"  2. સંધિ છોડો: "પ્રતિષ્ઠા"  3. સંધિ જોડો: "સમ્+આચાર"  4. સમાનાર્થી શબ્દ: "શેષનાગ"  5. સમાનાર્થી શબ્દ: "વિમલ"  6. સમાનાર્થી શબ્દ: "મલિન"  7. વિરોધી શબ્દ: "વક્તા"  8. વિરોધી શબ્દ: "નિર્મળ"  9. સાચી જોડણી: "કુલવધુ"  10. સાચી જોડણી: "કામિયાગર"  11. "પવનચક્કી"નો સમાસવિગ્રહ કરો.  12. "નવરાત્રી" સમાસ જણાવો.  13. "કલ્પવૃક્ષ" સમાસવિગ્રહ કરો.  14. કહેવત: "ટીપે ટીપે સરોવર ભરાય".  15. 8, 16, 32, 40, 48, ?  16. 112, 105, 98, 91, 84, ?  17. 36, 43, 50, 57, 64, ?  18. 87, 90, 97, 108, 123, ?  19. 1^2+2^2+3^2+.....+13^2  20. 1^3+2^3+3^3+4^3+....+15^3  21. 51+54+57+.....+243.  22. A:B=4:5, B:C=5:7 તો A:B:C=?  23. 9/2, 6/4, 3/5 નો લસાઅ શોધો.  24. 9:90, ___:272, 27:756  25. P=Q>R≥S     (I) P>S    (II) Q≤S  26. M અને N સાથે મળીને એક કામ 24 દ

બિહાર | બિહારના મુખ્યમંત્રી | નિતિશ કુમાર | Bihar nitish kumar | બિહારના રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી, સરહદ, રાજધાની, મહાબોધિ મંદિર, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, વગેરે.

★ બિહાર | બિહારના મુખ્યમંત્રી | નિતિશ કુમાર | Bihar nitish kumar | બિહારના રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી, સરહદ, રાજધાની, મહાબોધિ મંદિર, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, વગેરે. બિહાર: રાજયપાલ: રાજેન્દ્ર આર્લેકર મુખ્યમંત્રી: નિતિશ કુમાર (JD (U)) JD (U): Janata Dal (United) નાયબ મુખ્યમંત્રી: (1) વિજય કુમાર સિન્હા (BJP), (2) સમ્રાટ ચૌધરી (BJP).  ➜ છેલ્લા 18 વર્ષથી નિતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે. ➜ નિતિશ કુમારએ મુખ્યમંત્રી તરીકે 9મી વખત શપથ લીધા હતા. ➜ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે બિહારના 41મા રાજ્યપાલ. વિધાન સભા: દ્વિગૃહી બિહાર વિધાન પરિષદની બેઠક: 75 બિહાર વિધાન સભાની બેઠક: 243  રાજ્ય સભામાં બેઠકો: 16 લોકસભામાં બેઠકો: 40  હાઇકોર્ટ: પટના હાઇકોર્ટ  વિસ્તારની દ્રષ્ટિએ ક્રમ: 12મો વસ્તીની દ્રષ્ટિએ ક્રમ (2011 પ્રમાણે): 3જો  ➜ વર્ષ 2021માં GDPની દ્રષ્ટિ 14મું સૌથી મોટું રાજ્ય.  સાક્ષરતા દર: 63.8 % (કુલ) પુરુષ: 73.5 % સ્ત્રી: 53.3 %  અધિકૃત ભાષા: હિંદી  બિહારની સરહદ: ➜ બિહારની પૂર્વમાં પશ્વિમ બંગાળનો ઉત્તરનો ભાગ, પશ્ચિમમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરમાં નેપાળ, દક્ષિણમાં ઝારખંડ સાથે સરહદ જોડાયેલી છ

મ્યાનમાર | બર્મા | બ્રહ્મદેશ | બર્મી | મ્યાનમારની રાજધાની, ભાષા, નદી, સીમાઓ, કરન્સી

★ મ્યાનમાર | બર્મા | બ્રહ્મદેશ | બર્મી | મ્યાનમારની રાજધાની, ભાષા, નદી, સીમાઓ, કરન્સી: મ્યાનમાર: સત્તાવાર ભાષા: ➜ બર્મી  રાજધાની: ➜ નૈપ્યિડૉ / નાએપ્યીડૉ (Naypyidaw).  સૌથી મોટું શહેર: ➜ યાંગૂન / યાંગોન (Yangon)  ➜ મ્યાનમારનું ચલણ " કયાત " (Kyat) છે. ➜ જેને સંક્ષિપ્તમાં " K " દ્વારા દર્શાવવમાં આવે છે.  ➜ વર્ષ 1989 સુધી બર્મા તરીકે જાણીતું હતું. ➜ મ્યાંમાર, મ્યાન્માર, બ્રહ્મદેશ કે બર્મા એ એશિયાનો એક દેશ છે. ➜ મ્યાનમારનું ભારતીય નામ " બ્રહ્મદેશ " છે. ➜ મ્યાનમારનું પ્રાચીન અંગ્રેજી નામ " બર્મા " હતું જે અહિંની સર્વાધિક માત્રામાં વસતિ જાતિ " બર્મી "ના નામ પર રખાયું હતું. ➜ મ્યાનમારની રાજધાની નાએપ્યીડૉ ( Naypyidaw ) અને સૌથી મોટું શહેર દેશની જુની રાજધાની યાંગૂન (Yangon) છે, જેનું જૂનું નામ " રંગૂન " (Rangoon) હતું.  નામકરણ: ➜ બર્મી ભાષામાં બર્માને મ્યનમાહ કે પછી બામા નામથી ઓળખાય છે. ➜ બ્રિટિશ શાસન પછી આ દેશને અંગ્રેજીમાં બર્મા કહેવામાં આવ્યો. ➜ વર્ષ 1989માં દેશની સૈનિક સરકારે પ્રાચીન અંગ્રેજી નામ બદલીને પારંપરિક બર્મી નામ કરી દી

લાલા લજપતરાય | લાલા લજપતરાય વિશે સંપૂર્ણ જાણકારી | Lala Lajpat Rai | સંપૂર્ણ જીવન પરિચય

★ લાલા લજપતરાય | લાલા લજપતરાય વિશે સંપૂર્ણ જાણકારી | Lala Lajpat Rai | સંપૂર્ણ જીવન પરિચય   જન્મ: 28 જાન્યુઆરી, 1865. ધુડિકે, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત. મૃત્યુ: 17 નવેમ્બર, 1928. લાહોર, બ્રિટીશ ભારત (હવે પાકિસ્તાન).  ➜ લાલા લજપતરાયનો જન્મ 28 જાન્યુઆરી 1865ના રોજ પંજાબ રાજ્યના મોગા જિલ્લામાં જૈન પરીવાર માં થયો હતો. ➜ લાલા લજપતરાય ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. લાલા લજપતરાય પંજાબ કેસરી તરીકે પણ ઓળખાય છે. ➜ લાલા લજપતરાયએ પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપની ની સ્થાપના કરી હતી.  ➜ લાલા લજપતરાયના પિતા મુન્શી રાધાકૃષ્ણ અગ્રવાલ સરકારી સ્કૂલમાં ઉર્દૂ તેમજ ફારસી ભાષાના શિક્ષક હતા તેમજ લાલા લજપતરાયના માતાનું નામ ગુલાબ દેવી હતું. ➜ વર્ષ 1870માં લાલા લજપતરાયના પિતાની બદલી રેવારી ખાતે થતાં લાલા લજપતરાયનું પ્રાથમિક શિક્ષણ અહીંની સરકારી શાળામાં થયું હતું. ➜ લાલા લજપતરાયએ 1880માં લાહોરની ગવર્મેન્ટ વિશ્વવિદ્યાલયમાં કાયદાશાસ્ત્રમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. ➜ અહીં, તેઓ લાલા હંસરાજ અને ગુરુદત્ત જેવા દેશભક્ત અને ભવિષ્યના સ્વતંત્રતા સેનાનીઓ સાથે સંપર્કમાં આવ્યા હતા. ➜ આ અભ્યાસ દરમ્યાન જ તેઓ

ભારતના પહેલા સુપર હીરો "નેતાજી" | નેતાજી | સુભાષચંદ્ર બોઝ એક રહસ્યમય મૃત્યુ | સંપૂર્ણ ઈતિહાસ નેતાજી સુભાષચંદ્ર બોઝ

❃ ભારતના પહેલા સુપર હીરો "નેતાજી" | નેતાજી | સુભાષચંદ્ર બોઝ એક રહસ્યમય મૃત્યુ | સંપૂર્ણ ઈતિહાસ નેતાજી સુભાષચંદ્ર બોઝ ➜ નેતાજીએ વારંવાર વેશપલટો કરીને અલગ અલગ દેશોને માત આપી. ➜ એક દેશમાંથી બીજા દેશમાં ગયા કારણ કે આર્મી બનાવવા માટે, ક્યારેક રેલ મારફતે તો ક્યારેક સબમરીનમાં બેઠા તો ક્યારે વિમાનમાં સવારી કરી. નેતાજીની આ કહાની કોઈ સુપર હીરો થી ઓછી નથી.  ★ સુભાષ ચંદ્ર બોઝ જન્મ: 23 જાન્યુઆરી, 1897 ઓરિસ્સાના કટક શહેરમાં.  મૃત્યુ:  18 ઑગસ્ટ, 1945 તૈહોકુ (Taihoku), જાપાનીઝ તાઇવાન. ➜ તૈહોકુ (Taihoku), જાપાનીઝ તાઇવાન હાલના સમયમાં તાઈપેઈ, તાઇવાન (Taipei, Taiwan). અભ્યાસ: ➥ Baptist Mission's Protestant European School, Cuttack, 1902–09.  ➥ રૅવેન્શૉ કૉલેજિએટ હાઈસ્કૂલ, કટક 1909-12(શિક્ષક વેણીમાધવ દાસ). ➜ વેણીમાધવ દાસ વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિની આગ ભડકાવતા હતા. ત્યારથી નેતાજીની અંદર દેશ ભક્તિ જાગૃત થઈ હતી.  ➥ પ્રેસિડેન્સી કૉલેજ, કોલકત્તા 1912-15. ➜ ફેબ્રુઆરી 1916માં વિધ્યાપક ઑટેન અને છાત્રો વચ્ચે વિવાદ થતાં બે છાત્રો સુભાષચંદ્ર બોઝ અને અનંગા ડેમને કૉલેજ માંથી દૂર કરવામાં આવ્યા.  ➥ Scottish
Ahir Career Academy Copyright © 2022